Shree Bhagwati Handloom Mota Varachha

Shree Bhagwati Bharat Chhapkam and Handloom - શ્રી ભગવતી ભરત છાપકામ અને હેન્ડલૂમ - Shree Bhagwati Handloom Mota Varachha
Spread the love

Shree Bhagwati Handloom – Business Category – Handloom Shop

Description – Established in 1995, Shree Bhagwati Bharat Chhapkam and Handloom is a shop located in Surat, Gujarat, India. They specialize in handloom textiles and traditional block prints, continuing the legacy of Indian craftsmanship for over 25 years. [Shree Bhagwati Handloom]

Opening Date – 18-04-1995

Phone Number – 09909146147

Website – https://www.handloomandhandicraft.com/

Address – Shop NO.18, A.V, Patel High School, Lambe Hanuman Rd, Matavadi, Varsha Society 1, Ambavadi, Varachha, Surat, Gujarat 395010

Business Opening Hours – 09 AM To 07 PM

Business Location With Map -

હેન્ડલૂમ, આણા તથા જીયાણા ની તમામ products અને વસ્તુઓ મળશે. [Shree Bhagwati Handloom]

શ્રી ભગવતી ભરત છાપકામ અને હેન્ડલૂમ ના માલિક કોણ છે?

બિઝનેસ ઓનર – ગીરીશભાઈ જમનાદાસ પરમાર તથા ચેતનભાઈ ગીરીશભાઈ પરમાર

શ્રી ભગવતી ભરત છાપકામ અને હેન્ડલૂમ શું છે?

તા.18-04-1995 ના રોજ આ દુકાન ની શરૂઆત થઈ હતી. શરૂઆત ના દિવસો માં અહીંયા લાકડા ના બીબા થી કાપડ પર અલગ અલગ ભાટ ની છાપણી કરવામાં આવતી હતી. જેમાં ખોયા, થેલા, થેલી, રૂમાલ, ખોયા, ચાદર – ઓશિકા વગેરે જેવી વસ્તુઓ પર છાપણી થતી હતું. સમય જતા થોડા ફેરફાર થયા હવે કાગળ અને અમુક પ્રકારના કેમિકલ સાથે રંગો ઉમેરી ને હાથથી જ છાપણી છાપવામાં આવે છે. [Shree Bhagwati Handloom]

દુકાન નું કાયદેસર નું નામ શું છે?

જ્યારે દુકાન ની શરૂઆત થઈ ત્યારે ફક્ત છાપણી કામ અને ભરત-ગુથણ જેવી વસ્તુ બનાવી ને વેચવામાં આવતી હતી. ત્યારે દુકાન નું નામ “શ્રી ભગવતી ભરત છાપકામ” હતું. જે સમય જતા ધીરે ધીરે માર્કેટ ના પરિવર્તન ને ધ્યાન માં રાખી ને દુકાન ની જગ્યા મોટી કરી અને દુકાન માં અનેક વિવિધ ફેરબદલ થયા અને 2011 ની શરૂઆત માં હેન્ડલૂમ ની વસ્તુ નું વેચાણ શરૂ કર્યું. ત્યારબાદ દુકાન ના નામ માં “હેન્ડલૂમ” શબ્દ પણ જોડાયો. જે હવે “શ્રી ભગવતી ભરત છાપકામ અને હેન્ડલૂમ” રાખવા માં આવ્યું. [Shree Bhagwati Handloom]

સુરત માં હેન્ડલૂમ ની કઈ દુકાન સૌથી પ્રખ્યાત છે?

સુરત ના હેન્ડલૂમ જગત માં “શ્રી ભગવતી ભરત છાપકામ અને હેન્ડલૂમ” પ્રખ્યાત છે. કારણ કે તેઓ સૌથી જુના અને જાણીતી દુકાનો માંથી એક છે. તેમની અનોખી હાથ છાપણી, ભરત-ગુથણ અને શિવણકામ ની શૈલી માટે તેઓ સુરત અને ગુજરાત સ્તરે જાણીતા છે. એમને ત્યાં સુરતના નાના વિસ્તારો અને આજુબાજુ ના ગામડાઓ ના ગ્રાહકો હજી પણ એમની દુકાને વસ્તુ લેવા આવે છે. આ દુકાન માં ખસવાટ એ છે કે તેઓ એક પેઢીથી બીજી પેઢીમાં એમના કૌશલ્યો ટ્રાન્સફર કરે છે. હેન્ડલૂમ ઉદ્યોગ દેશનો સૌથી મોટો કુટીર ઉદ્યોગ છે, અને આ દુકાન સુરત ના વરાછા વિસ્તારમાં સૌથી જૂની અને જાણીતી દુકાન છે.

શા માટે શ્રી ભગવતી ભરત છાપકામ અને હેન્ડલૂમ પ્રખ્યાત છે?

હેન્ડલૂમ ઉદ્યોગ ટકાઉ ઉત્પાદનનું ઉત્તમ ઉદાહરણ છે. અને આ દુકાન 25 વર્ષ થી પણ વધારે સુરત માં પોતાની વસ્તુ નું વેચાણ કરે છે, જેમાં ભરત, ગુથણ, છાપણીકામ, આણા તથા જીયાણા ની તમામ વસ્તુઓ થી માંડીને હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ ની દરેક પ્રક્રિયા અહીંયા આવરી લેવામાં આવી છે. અહીં ઉપયોગમાં લેવાતા કુદરતી સંસાધનો અને એમાંથી બનાવવા માં આવતી આણા તથા જીયાણા ની વસ્તુઓ અને ઘણા રસાયણો અને રંગો ની મદદ થી કરવા માં આવતી છાપણીકળા એ અન્ય દુકાનો કરતા આમને અલગ બનાવે છે.

1 thought on “Shree Bhagwati Handloom Mota Varachha”

  1. Pingback: Why Indrayani Handlooms is the first choice ??

Comments are closed.